॥ શ્રી ગણેશાય નમઃ ॥

॥ જય આપા ગીગા ॥

॥ શ્રી ચામુંડા માતાજી ॥

સ્નેહ નિમંત્રણ

સ્નેહી શ્રી,

સહર્ષ ખુશાલી સાથે જણાવતાં આનંદ થાય છે કે, અમારા કુલદેવી શ્રી ચામુંડા માતાજીની અશીમ કૃપાથી તથા અમારા વડીલોની આશીર્વાદથી અમારા નવા નિવાસસ્થાને

વાસ્તુ પૂજન તથા નવચંડી યજ્ઞ

નું શુભ કાર્ય વિક્રમ સંવત ૨૦૮૩ ચૈત્ર વદ - ૯ તા. ૧૧ / ૦૪ / ૨૦૨૬, શનિવાર ના રોજ રાખેલ છે. તો આ શુભ પ્રસંગે પધારવા આપ સૌને અમારું ભાવભીનું આમંત્રણ છે.

મુખ્ય પ્રસંગ વિગતો

શનિવાર, તા. ૧૧ / ૦૪ / ૨૦૨૬

નવચંડી યજ્ઞ શુભારંભ

સવારના ૯:૦૦ કલાકે

શ્રીફળ હવન પુર્ણાહુતી

સાંજે ૫:૦૦ કલાકે

મહાપ્રસાદ

સાંજે ૭:૦૦ કલાકે

સ્થળ

૨૪૦૪, સોલિટેર એજ,
સોલિટેર હોમ્સની બાજુમાં,
રાજગુરુ (ઈસ્ટ-વેસ્ટ) ફ્લાયઓવર પાસે,
અશોકનગર, કાંદિવલી (પૂર્વ), મુંબઈ - ૪૦૦૧૦૧

નિમંત્રક

સ્વ. ગોકળદાસ લાલજીભાઈ વાઘેલા
શ્રી સંજય ગોકળદાસ વાઘેલા
શ્રી તુષાર ગોકળદાસ વાઘેલા

નિસર્ગ - તિર્થ - તત્ત્વ....

સંપર્ક